મોરબીના ડીડીઓ ખટાણા ની નિવૃત્તિ, નવા ડીડીઓ તરીકે પરાગભાઈ ભગદેવ ની નિમણુંક
મોરબી, મોરબી જિલ્લાના ડી.ડી.ઓ એસ એમ ખટાણા 31મી મે ના રોજ વય મર્યાદાને લીધે નિવૃત થતા તેમને જીલ્લા પંચાયત ના અધિકારીઓને , પદાધિકારીઓ દ્વારા સૌ સાથે મળી વિદાય આપવામાં આવ્યું અને તેમની જગ્યાએ મોરબીના ડીડીઓ તરીકે હાલમાં પરાગભાઈ ભગદેવ ને મૂકવામાં આવ્યા. છેલ્લા ત્રણ વર્ષથી મોરબી જિલ્લા માં ડીડીઓ તરીકે ફરજ બજાવતા એસ.એમ.ખટાણા એ ૩૧મી તારીખે ફરજ પરથી નિવૃત થયા. વધુમાં દરેક કર્મચારી તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે સારી રીતે કામગીરી કરી હોવાથી એમનો કાર્ય કરવાની પ્રવૃત્તિ મોરબી ના લોકો માટે યાદગાર બની રહેશે એમ જણાવ્યુ. મોરબીના ડીડીઓ નિવૃત થતાની સાથે … Continue reading મોરબીના ડીડીઓ ખટાણા ની નિવૃત્તિ, નવા ડીડીઓ તરીકે પરાગભાઈ ભગદેવ ની નિમણુંક
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed